દિલ્હીમાં લાલ કિલ્લા ખાતેથી સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે તિરંગો લહેરાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચી દેશ નવી ઉંચાઈ સર કરી રહ્યો છે. આજનો સુર્યોદય નવી ચેતના, નવા ઉમંગ અને નવા ઉત્સાહને લઈને આવ્યો છે. આપણા દેશમાં 12 વર્ષમાં એકવાર નિલગીરીની પહાડીઓ પર નિલકુરિનજીનું ફુલ ઉગે છે. આ વખતે આ પુષ્પ અશોક ચક્રની માફક ખીલી ઉઠ્યું છે.
દિલ્હીમાં લાલ કિલ્લા ખાતેથી સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે તિરંગો લહેરાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચી દેશ નવી ઉંચાઈ સર કરી રહ્યો છે. આજનો સુર્યોદય નવી ચેતના, નવા ઉમંગ અને નવા ઉત્સાહને લઈને આવ્યો છે. આપણા દેશમાં 12 વર્ષમાં એકવાર નિલગીરીની પહાડીઓ પર નિલકુરિનજીનું ફુલ ઉગે છે. આ વખતે આ પુષ્પ અશોક ચક્રની માફક ખીલી ઉઠ્યું છે.