ભારત અને સિંગાપોર વચ્ચે ગેરકાયદે દાણચોરી, સંરક્ષણ, વેપાર, સાયબર સિક્યોરિટી સહિતના વિવિધ ક્ષેત્રે 8 જેટલા સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત માટે સિંગાપોરને એફડીઆઈનો મોટો સ્ત્રોત ગણાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગાપોર છે. ભારત અને સિંગાપોર વચ્ચે અનેક ક્ષેત્રે સમજૂતિના કરાર કરવામાં આવ્યા છે.