જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરના ફત્તેહ કદાલ વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં લશ્કર-એ-તોયબાનો કમાન્ડર મેહરાજ બાંગરૂ અને ફહદ મુસ્તાક વઝા ઠાર મરાયા હતા. આ ઉપરાંત આતંકીઓ સંતાયા હતા તે મકાનમાલિકના પુત્રનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. અથડામણમાં પોલીસનો એક જવાન કમલકિશોર શહીદ થયો હતો જ્યારે અન્ય ચારને ઈજા પહોંચી હતી.
જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરના ફત્તેહ કદાલ વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં લશ્કર-એ-તોયબાનો કમાન્ડર મેહરાજ બાંગરૂ અને ફહદ મુસ્તાક વઝા ઠાર મરાયા હતા. આ ઉપરાંત આતંકીઓ સંતાયા હતા તે મકાનમાલિકના પુત્રનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. અથડામણમાં પોલીસનો એક જવાન કમલકિશોર શહીદ થયો હતો જ્યારે અન્ય ચારને ઈજા પહોંચી હતી.