Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બહુમુખી પ્રતિભા ધરાવતા માણેક અરદેશર સોહરાબ દલાલનું નિધન થયું. 98 વર્ષની પાકટવયે લંડનની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. બ્રિટનમાં એર ઈન્ડિયાની સ્થાપનામાં અને ભારતીય વિદ્યાભવનના ચેરમેન તરીકે તેમની કામગીરી નોંધપાત્ર રહી. માણેક દલાલે ટાટા ગ્રુપમાં અનેક ચાવીરુપ હોદ્દાઓ શોભાવ્યા હતા. 1977થી 1988 સુધી ટાટા લિમિટેડમાં લંડનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે રહ્યા હતા.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ