Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર અને વરસાદથી પ્રભાવિત કેરળમાં આજે વરસાદનું જોર ઘટયું હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી વિજયને જણાવ્યું હતું કે આજે ૧૩ના વધુ મોત થતા છેલ્લા દસ દિવસનો મૃત્યુઆંક ૨૧૦ થયો હતો. મોટા ભાગના લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા છે અને હવે તેમના પુનર્વસનનું કામ શરૂ થશે. 

પૂર અને વરસાદથી પ્રભાવિત કેરળમાં આજે વરસાદનું જોર ઘટયું હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી વિજયને જણાવ્યું હતું કે આજે ૧૩ના વધુ મોત થતા છેલ્લા દસ દિવસનો મૃત્યુઆંક ૨૧૦ થયો હતો. મોટા ભાગના લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા છે અને હવે તેમના પુનર્વસનનું કામ શરૂ થશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ