રાજસ્થાન અને તેલંગણામાં શુક્રવારે સવારે શરૂ થયેલાં મતદાન દરમિયાન સંખ્યાબંધ મતદાન કેન્દ્રો પર ઈવીએમ મશીનો ખોટકાઈ જતાં મતદારોને ઘણી હાડમારીનો સામનો કરવો પડયો હતો. સામાન્ય જનતા તો છોડો મોદી સરકારના મંત્રી અર્જુનરામ મેઘવાલ અને તેલંગણાના રાજ્યપાલ ઈ. એસ. એલ. નરસિંહાને પણ આ ત્રાસદિનો સામનો કરવો પડયો હતો. ઈવીએમમાં ખરાબીને કારણે અર્જુન મેઘવાલને મતદાનમથક પર સાડા ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવું પડયું હતું.
રાજસ્થાન અને તેલંગણામાં શુક્રવારે સવારે શરૂ થયેલાં મતદાન દરમિયાન સંખ્યાબંધ મતદાન કેન્દ્રો પર ઈવીએમ મશીનો ખોટકાઈ જતાં મતદારોને ઘણી હાડમારીનો સામનો કરવો પડયો હતો. સામાન્ય જનતા તો છોડો મોદી સરકારના મંત્રી અર્જુનરામ મેઘવાલ અને તેલંગણાના રાજ્યપાલ ઈ. એસ. એલ. નરસિંહાને પણ આ ત્રાસદિનો સામનો કરવો પડયો હતો. ઈવીએમમાં ખરાબીને કારણે અર્જુન મેઘવાલને મતદાનમથક પર સાડા ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવું પડયું હતું.