Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દલિતોના વિરોધ વચ્ચે પણ ભાજપે પોતાના ધારાસભ્યો અને સાંસદોને રાજ્યભરમાં જ્યાં પણ બાબા સાહેબની પ્રતિમાઓ છે ત્યાં જઈને ફૂલહાર કરવાની સૂચના આપી દેવાઈ છે. અમદાવાદના સારંગપુર ખાતે આવેલી ડૉ.આંબેડકરની પ્રતિમા પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મોડી રાતથી જ ગોઠવી દેવાયો હતો. અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ સોશિયલ મીડિયા પર શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ભાજપના નેતાઓનો આકરો વિરોધ - સૂત્રોચ્ચાર કરવાના છે. પરંતુ તેમની સાથે ઝપાઝપી કરવાની નથી કે કોઈનો ઝભ્ભો પણ ફાડવાનો નથી.

દલિતોના વિરોધ વચ્ચે પણ ભાજપે પોતાના ધારાસભ્યો અને સાંસદોને રાજ્યભરમાં જ્યાં પણ બાબા સાહેબની પ્રતિમાઓ છે ત્યાં જઈને ફૂલહાર કરવાની સૂચના આપી દેવાઈ છે. અમદાવાદના સારંગપુર ખાતે આવેલી ડૉ.આંબેડકરની પ્રતિમા પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મોડી રાતથી જ ગોઠવી દેવાયો હતો. અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ સોશિયલ મીડિયા પર શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, ભાજપના નેતાઓનો આકરો વિરોધ - સૂત્રોચ્ચાર કરવાના છે. પરંતુ તેમની સાથે ઝપાઝપી કરવાની નથી કે કોઈનો ઝભ્ભો પણ ફાડવાનો નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ