Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio


છત્તીસગઢના દાંતેવાલા જિલ્લામાં નક્સલવાદીઓએ એક પોલીસ વાહનને ફૂંકી મારતા સાત પોલીસ જવાન શહીદ થયા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહે છત્તીગસઢની મુલાકાતે છે ત્યારે જ નક્સલવાદીઓએ આ મોટા હુમલાને અંજામ આપ્યો હતો.  છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ ફોર્સના જવાનો પસાર થઇ રહ્યા હતા ત્યારે જ સવારે બાર વાગ્યાના સુમારે નક્સલવાદીઓએ સુરંગ બિછાવીને આ વિસ્ફોટ કર્યો હતો. 


છત્તીસગઢના દાંતેવાલા જિલ્લામાં નક્સલવાદીઓએ એક પોલીસ વાહનને ફૂંકી મારતા સાત પોલીસ જવાન શહીદ થયા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહે છત્તીગસઢની મુલાકાતે છે ત્યારે જ નક્સલવાદીઓએ આ મોટા હુમલાને અંજામ આપ્યો હતો.  છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ ફોર્સના જવાનો પસાર થઇ રહ્યા હતા ત્યારે જ સવારે બાર વાગ્યાના સુમારે નક્સલવાદીઓએ સુરંગ બિછાવીને આ વિસ્ફોટ કર્યો હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ