છત્તીસગઢના દાંતેવાલા જિલ્લામાં નક્સલવાદીઓએ એક પોલીસ વાહનને ફૂંકી મારતા સાત પોલીસ જવાન શહીદ થયા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહે છત્તીગસઢની મુલાકાતે છે ત્યારે જ નક્સલવાદીઓએ આ મોટા હુમલાને અંજામ આપ્યો હતો. છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ ફોર્સના જવાનો પસાર થઇ રહ્યા હતા ત્યારે જ સવારે બાર વાગ્યાના સુમારે નક્સલવાદીઓએ સુરંગ બિછાવીને આ વિસ્ફોટ કર્યો હતો.
છત્તીસગઢના દાંતેવાલા જિલ્લામાં નક્સલવાદીઓએ એક પોલીસ વાહનને ફૂંકી મારતા સાત પોલીસ જવાન શહીદ થયા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહે છત્તીગસઢની મુલાકાતે છે ત્યારે જ નક્સલવાદીઓએ આ મોટા હુમલાને અંજામ આપ્યો હતો. છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ ફોર્સના જવાનો પસાર થઇ રહ્યા હતા ત્યારે જ સવારે બાર વાગ્યાના સુમારે નક્સલવાદીઓએ સુરંગ બિછાવીને આ વિસ્ફોટ કર્યો હતો.