Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે ભાજપને ગૌમાતા ત્યારે જ યાદ આવે છે કે જ્યારે મત ઉઘરાવવાનાના હોય, મત મેળવ્યા બાદ ભાજપ ગૌમાતા તરફ નજર સુદ્ધા કરતી નથી અને આ જ કારણ છે કે રાજ્યમાં આવેલી 667 ગૌશાળાઓને ઘાસચારા માટે કોઇ સબસીડી કે સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી નથી. ભાજપની મનસ્વી નીતિથી હજારો પશુધન મોતના મુખમાં ધકેલાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ