Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરના મુદ્દે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી છે. અગરતલામાં એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે, ’આપણો પાડોશી દેશ પાકિસ્તાન કહે છે કે કાશ્મીરને ભારતથી અલગ કરશે. કોઇએ માનું દૂધ નથી પીધું, જે કાશ્મીરને ભારતથી અલગ કરી શકે. કાશ્મીર અમારૂ હતું અને અમારૂ રહેશે.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ