Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જાહેરાત કરી છે કે હવેથી દર વર્ષે નહીં પણ દર બે વર્ષે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરાશે. વર્ષ 2019થી તેનો અમલ કરાશે. આ ઉપરાંત પ્રવાસી ભારતીય દિવસ અગાઉ કાર્યક્રમ યોજી દેશવાસીઓ અને પ્રવાસી ભારતીયોના સંયુક્ત હિત અંગે ચર્ચા થશે. મોદી સરકારના આ નિર્ણયથી નારાજગી વ્યાપી હોવાનું જાણવા મળે છે. પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત 2003થી થઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ