Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુગમ સંગીતના જાણીતા ગાયક કલાકાર જનાર્દન રાવળનું અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતે પોતીકા ગુજરાતી સુગમ સંગીતના એક કસાયેલા કસબી અને મહારથી ગુમાવ્યાં છે. સંગીતપ્રેમીઓ દ્વારા તેમને ભાવાંજલિ અર્પવામાં આવી છે.

     

  • સુગમ સંગીતના જાણીતા ગાયક કલાકાર જનાર્દન રાવળનું અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતે પોતીકા ગુજરાતી સુગમ સંગીતના એક કસાયેલા કસબી અને મહારથી ગુમાવ્યાં છે. સંગીતપ્રેમીઓ દ્વારા તેમને ભાવાંજલિ અર્પવામાં આવી છે.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ