Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • જાને કહાં ગયે વો દિન... અને લિખે જો ખત તુઝે...જેવા યાદગાર અને લોકપ્રિય ફિલ્મી ગીતોની રચના કરનાર ગીતકાર અને કવિ ગોપાલદાસ નીરજનું 73 વર્ષે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. પદ્મભૂષણથી સન્માનિત નીરજે પોતાની એક હિન્દી રચનામાં લાગણી વ્યક્ત કરી હતી કે આંસુ જબ સમ્માનિત હોંગે મુઝકો યાદ કિયા જાયેગો...તેમના આ શબ્દોને શબ્દાંજલિ રૂપે આપીએ કે આંસુ જબ સમ્માનિત હોંગે...નીરજ તુઝકો યાદ કરેંગે...!! અલવિદા અને જાને કહાં ગયે તુમ....

  • જાને કહાં ગયે વો દિન... અને લિખે જો ખત તુઝે...જેવા યાદગાર અને લોકપ્રિય ફિલ્મી ગીતોની રચના કરનાર ગીતકાર અને કવિ ગોપાલદાસ નીરજનું 73 વર્ષે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. પદ્મભૂષણથી સન્માનિત નીરજે પોતાની એક હિન્દી રચનામાં લાગણી વ્યક્ત કરી હતી કે આંસુ જબ સમ્માનિત હોંગે મુઝકો યાદ કિયા જાયેગો...તેમના આ શબ્દોને શબ્દાંજલિ રૂપે આપીએ કે આંસુ જબ સમ્માનિત હોંગે...નીરજ તુઝકો યાદ કરેંગે...!! અલવિદા અને જાને કહાં ગયે તુમ....

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ