Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારનાં મુઝફ્ફરપુરનાં શેલ્ટરહોમની ૩૪ કન્યા પર બળાત્કારની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં જાતીય અને શારીરિક શોષણના આરોપ મધ્યે ગેરકાયદે ચાલતાં મા વિદ્યાવાસિની બાલિકાગૃહમાંથી ૨૪ કન્યાને બચાવી લેવાઈ છે. આ બાલિકાગૃહમાં કુલ ૪૨ કિશોરી આશ્રય લઈ રહી હતી, તેમાંથી ૧૮ હજુ લાપતા છે.

બિહારનાં મુઝફ્ફરપુરનાં શેલ્ટરહોમની ૩૪ કન્યા પર બળાત્કારની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં જાતીય અને શારીરિક શોષણના આરોપ મધ્યે ગેરકાયદે ચાલતાં મા વિદ્યાવાસિની બાલિકાગૃહમાંથી ૨૪ કન્યાને બચાવી લેવાઈ છે. આ બાલિકાગૃહમાં કુલ ૪૨ કિશોરી આશ્રય લઈ રહી હતી, તેમાંથી ૧૮ હજુ લાપતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ