Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય રેલવે વિભાગે ટિકિટ બુકિંગના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવેથી બુક કરેલી ટિકિટને રદ કરવાને બદલે વ્યક્તિ ઇચ્છે તો પોતાના પરીવારજનના નામે ટ્રાન્સફર કરી શકશે. જોકે આ કન્ફર્મ ટિકિટને માત્ર બુકિંગ કરનારા વ્યક્તિના પરિવારજનો જેમ કે માતા-પિતા, ભાઇ-બહેન, પત્ની, પુત્ર કે પુત્રીના નામે જ ટ્રાન્સફર કરી શકાશે. કોઇ મિત્ર કે અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરા શકાશે નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ