-
17 ડિસે.ના રોજ રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ 3 રાજ્યોમાં કોંગ્રેસના 3 નવા મુખ્યમંત્રીઓ શપથગ્રહણ કરશે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને મધ્યપ્રદેશમાં કમલનાથની પસંદગી થઇ છે. છત્તીસગઢ માટે પણ ટૂંક સમયમાં નામ જાહેર થઇ જશે. એક જ દિવસમાં અલગ અલગ સમયે શપથવિધિમાં કોંગ્રેસના નેતાઓની સાથે મહાગઠબંધનના સાથી પક્ષો પણ તેમાં રાજકીય શક્તિપ્રદર્શન માટે હાજર રહે તેવું આયોજન થઇ રહ્યું છે.
-
17 ડિસે.ના રોજ રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ 3 રાજ્યોમાં કોંગ્રેસના 3 નવા મુખ્યમંત્રીઓ શપથગ્રહણ કરશે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને મધ્યપ્રદેશમાં કમલનાથની પસંદગી થઇ છે. છત્તીસગઢ માટે પણ ટૂંક સમયમાં નામ જાહેર થઇ જશે. એક જ દિવસમાં અલગ અલગ સમયે શપથવિધિમાં કોંગ્રેસના નેતાઓની સાથે મહાગઠબંધનના સાથી પક્ષો પણ તેમાં રાજકીય શક્તિપ્રદર્શન માટે હાજર રહે તેવું આયોજન થઇ રહ્યું છે.