ભારતમાં વોટસએપ જેવાં સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી અફવાઓ ફેલાવીને લોકોનાં ટોળાં દ્વારા નિર્દોષોને મારપીટ કરીને હત્યા કરવાની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. આથી વોટ્સએપ દ્વારા ભારતમાં અફવા ફેલાતી રોકવા વોટસએપ પર વ્યક્તિગત રીતે ચેટિંગ પર કે ચેટગ્રૂપ પર એક જ વખતે ફક્ત ૫ યૂઝર્સને જ મેસેજ ફોર્વર્ડ થઈ શકે તેવાં પગલાં લેવાઈ રહ્યાં છે, દેશમાં મોબ લિચિંગની ઘટનાઓ વધતાં ભારો હોબાળો મચ્યો છે આ પછી સરકાર દ્વારા વોટ્સએપને બીજી વખત ખોટા મેસેજિસ અને ખોટા ન્યૂઝ ફેલાતા રોકવા નક્કર પગલાં લેવા તાકીદ કરતી બીજી નોટિસ બજાવવામાં આવી છે. આમ વોટ્સએપ દ્વારા ભારતમાં સામૂહિક મેસેજ ફોર્ર્વિંડગની સિસ્મટને નિયંત્રિત કરાશે અને એક સમયે ફક્ત ૫ યૂઝર્સને જ મેસેજ મોકલી શકાશે. વોટ્સએપ દ્વારા આ માટે તેનાં એપમાંથી મેસેજ ફોર્ર્વિંડગ બટનને હટાવવામાં આવશે.
ભારતમાં વોટસએપ જેવાં સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી અફવાઓ ફેલાવીને લોકોનાં ટોળાં દ્વારા નિર્દોષોને મારપીટ કરીને હત્યા કરવાની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. આથી વોટ્સએપ દ્વારા ભારતમાં અફવા ફેલાતી રોકવા વોટસએપ પર વ્યક્તિગત રીતે ચેટિંગ પર કે ચેટગ્રૂપ પર એક જ વખતે ફક્ત ૫ યૂઝર્સને જ મેસેજ ફોર્વર્ડ થઈ શકે તેવાં પગલાં લેવાઈ રહ્યાં છે, દેશમાં મોબ લિચિંગની ઘટનાઓ વધતાં ભારો હોબાળો મચ્યો છે આ પછી સરકાર દ્વારા વોટ્સએપને બીજી વખત ખોટા મેસેજિસ અને ખોટા ન્યૂઝ ફેલાતા રોકવા નક્કર પગલાં લેવા તાકીદ કરતી બીજી નોટિસ બજાવવામાં આવી છે. આમ વોટ્સએપ દ્વારા ભારતમાં સામૂહિક મેસેજ ફોર્ર્વિંડગની સિસ્મટને નિયંત્રિત કરાશે અને એક સમયે ફક્ત ૫ યૂઝર્સને જ મેસેજ મોકલી શકાશે. વોટ્સએપ દ્વારા આ માટે તેનાં એપમાંથી મેસેજ ફોર્ર્વિંડગ બટનને હટાવવામાં આવશે.