Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકારે આ વર્ષે પદ્મ પુરસ્કાર મેળવનાર હસ્તીઓના જાહેર કર્યા છે. કુલ 85 લોકોને પદ્મ પુરસ્કાર જાહેર થયા છે. 3 હસ્તીઓને પદ્મ વિભૂષણ, 9 ને પદ્મ ભૂષણ અને 73ને પદ્મશ્રી જાહેર થયા છે. પદ્મ પુરસ્કાર મેળવનારાઓમાં 16 વિદેશીઓ છે કે એનઆરઆઈ કે પછી ભારતીય મૂળના છે. 3 હસ્તીઓને મરણોપરાંત પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ