Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત તમામ વિરોધ અને પ્રદર્શન બાદ આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. હિન્દી, તમિલ અને તેલુગુ ભાષા સાથે આ ફિલ્મ દેશભરના 4500 સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ આજે દેશવ્યાપી બંધની જાહેરાત કરી છે. વિરોધને પગલે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં થિયેટર્સના માલિકોએ ફિલ્મ ન બતાવવાનો નિર્ણય કર્યો છે. કરણી સેના અને રાજપૂત સંગઠનો સાથે જોડાયેલા લોકોને ફિલ્મની રિલીઝના દિવસે પણ પ્રદર્શન જાહેર કરી છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત તમામ વિરોધ અને પ્રદર્શન બાદ આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. હિન્દી, તમિલ અને તેલુગુ ભાષા સાથે આ ફિલ્મ દેશભરના 4500 સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ આજે દેશવ્યાપી બંધની જાહેરાત કરી છે. વિરોધને પગલે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં થિયેટર્સના માલિકોએ ફિલ્મ ન બતાવવાનો નિર્ણય કર્યો છે. કરણી સેના અને રાજપૂત સંગઠનો સાથે જોડાયેલા લોકોને ફિલ્મની રિલીઝના દિવસે પણ પ્રદર્શન જાહેર કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ