Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકારમાં વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા ચાહે છે અને કાશ્મીર સહીત તમામ વિલંબિત મુદ્દાઓનો વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવા ઈચ્છે છે. કુરૈશીએ કહ્યું છે કે હાલની અડચણો છતાં પાકિસ્તાન ભારત સાથે સંવાદ સ્થાપિત કરવામાં ખચકાટ અનુભવશે નહીં. કુરૈશીએ કહ્યું છે કે આ પ્રક્રિયામાં બંનેની ભાગીદીરી જરૂરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ