પાકિસ્તાનના નવા વરાયેલા વડાપ્રધાન ઈમરાન ખાન પૂર્વ ભારતીય ક્રિકેટર નવજ્યોત સિધ્ધુની તરફેણમાં આવ્યાં છે. ઈમરાને કહ્યું કે સિધ્ધુ શાંતિ દૂત છે અને તેમને ખોટા ઠેરવનારા શાંતિ વિરોધી છે.
પાકિસ્તાનના નવા વરાયેલા વડાપ્રધાન ઈમરાન ખાન પૂર્વ ભારતીય ક્રિકેટર નવજ્યોત સિધ્ધુની તરફેણમાં આવ્યાં છે. ઈમરાને કહ્યું કે સિધ્ધુ શાંતિ દૂત છે અને તેમને ખોટા ઠેરવનારા શાંતિ વિરોધી છે.
Copyright © 2023 News Views