પાકિસ્તાને ભલે બ્રિક્સ ઘોષણાપત્ર ફગાવતા કહી દીધુ કે તે આતંકી સંગઠનો માટે સેફ હેવન નથી પરંતુ હવે તેમના જ વિદેશ મંત્રી તેમની પોલ ખોલી રહ્યાં છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે કહ્યું કે જો લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પર લગામ કસવામાં નહીં આવે તો દેશ શર્મિંદગીનો સામનો કરતો રહેશે. આસિફનું આ નિવેદન બ્રિક્સ ઘોષણપત્રના બે દિવસ બાદ આવ્યું છે
પાકિસ્તાને ભલે બ્રિક્સ ઘોષણાપત્ર ફગાવતા કહી દીધુ કે તે આતંકી સંગઠનો માટે સેફ હેવન નથી પરંતુ હવે તેમના જ વિદેશ મંત્રી તેમની પોલ ખોલી રહ્યાં છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે કહ્યું કે જો લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પર લગામ કસવામાં નહીં આવે તો દેશ શર્મિંદગીનો સામનો કરતો રહેશે. આસિફનું આ નિવેદન બ્રિક્સ ઘોષણપત્રના બે દિવસ બાદ આવ્યું છે