ભારતીય સેનાએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલી જુદી જુદી અથડામણમાં 13થી વધુ આતંકીઓને ઠાર મારતા પાકિસ્તાનમાં આતંકી સગંઠનનો પ્રમુખ હાઈઝ સઈદે કહ્યું છે કે પાકિસ્તાન ભારત સામે યુદ્ધ કરે. ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા અને પૂંછ સહિતના વિસ્તારમાં આતંકીઓ સાથેની અથડામણમાં આતંકીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝે ભારત સામે યુદ્ધ છેડવા પાકિસ્તાનને હાકલ કરી છે.