Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય સેનાએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલી જુદી જુદી અથડામણમાં 13થી વધુ આતંકીઓને ઠાર મારતા પાકિસ્તાનમાં આતંકી સગંઠનનો પ્રમુખ હાઈઝ સઈદે કહ્યું છે કે પાકિસ્તાન ભારત સામે યુદ્ધ કરે. ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા અને પૂંછ સહિતના વિસ્તારમાં આતંકીઓ સાથેની અથડામણમાં આતંકીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝે ભારત સામે યુદ્ધ છેડવા પાકિસ્તાનને હાકલ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ