Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ- કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં ગુરુવારે થયેલા ત્રાસવાદી હુમલા પછી પાકિસ્તાનની સરકાર અને મીડિયાનો એક વધુ શરમજનક ચહેરો સામે આવ્યો છે. હુમલામાં ૪૦ જવાનો શહીદ થઈ ગયાં હતાં. પાક. મીડિયાની સ્થિતિ તો એટલી ઘૃણાસ્પદ છે કે ધ નેશન અખબારે તો સ્વતંત્રતા સેનાની દ્વારા હુમલો થયાનું કહી દીધું. ડોન અખબારે તો તેને નાનકડા સમાચરના રૂપમાં સ્થાન આપ્યું હતું. આ હુમલાને ભારતના લોકોએ વખોડી કાઢયો હતો તો પાકિસ્તાને ભારતના આરોપોને ફગાવી દીધા હતા. 
 

જમ્મુ- કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં ગુરુવારે થયેલા ત્રાસવાદી હુમલા પછી પાકિસ્તાનની સરકાર અને મીડિયાનો એક વધુ શરમજનક ચહેરો સામે આવ્યો છે. હુમલામાં ૪૦ જવાનો શહીદ થઈ ગયાં હતાં. પાક. મીડિયાની સ્થિતિ તો એટલી ઘૃણાસ્પદ છે કે ધ નેશન અખબારે તો સ્વતંત્રતા સેનાની દ્વારા હુમલો થયાનું કહી દીધું. ડોન અખબારે તો તેને નાનકડા સમાચરના રૂપમાં સ્થાન આપ્યું હતું. આ હુમલાને ભારતના લોકોએ વખોડી કાઢયો હતો તો પાકિસ્તાને ભારતના આરોપોને ફગાવી દીધા હતા. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ