Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • યોગ ગુરૂ બાબા રામદેવ દ્વારા સ્થાપિત પતંજલિ કંપની એફએમસીજી સેક્ટરમાં દેશની નંબર વન બ્રાન્ડ બની છે. ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરીના અગ્રણી સમીર ભોંસલે દ્વારા પતંજલિ યોગપીઠ ખાતે જઇને બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા બહાર પડાયેલા 2018ના રિપોર્ટમાં જણાવાયું છે કે 9 હજાર જેટલી ટોપ બ્રાન્ડને પછાડીને પતંજલિ મોસ્ટ ટ્રસ્ટેડ એટલે કે જેનાપર સૌથી વધારે વિશ્વાસ મૂકી શકાય તેવી ગ્રાહકલક્ષી બ્રાન્ડ બની છે. જે દર્શાવે છે કે તેના તમામ ઉત્પાદકો વિશ્વનીય છે.

  • યોગ ગુરૂ બાબા રામદેવ દ્વારા સ્થાપિત પતંજલિ કંપની એફએમસીજી સેક્ટરમાં દેશની નંબર વન બ્રાન્ડ બની છે. ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરીના અગ્રણી સમીર ભોંસલે દ્વારા પતંજલિ યોગપીઠ ખાતે જઇને બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા બહાર પડાયેલા 2018ના રિપોર્ટમાં જણાવાયું છે કે 9 હજાર જેટલી ટોપ બ્રાન્ડને પછાડીને પતંજલિ મોસ્ટ ટ્રસ્ટેડ એટલે કે જેનાપર સૌથી વધારે વિશ્વાસ મૂકી શકાય તેવી ગ્રાહકલક્ષી બ્રાન્ડ બની છે. જે દર્શાવે છે કે તેના તમામ ઉત્પાદકો વિશ્વનીય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ