Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવેના સમયે લગ્ન સમારોહમાં મસમોટા ખર્ચા કરવાનો જાણે ટ્રેન્ડ ચાલ્યો છે. લોકો લગ્નપ્રસંગોમાં બેફામ પૈસા વાપરે છે. ત્યારે સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના પ્રેસિડન્ટ ગજજી સુતરિયાએ આ ટ્રેન્ડ રોકવા માટે અને લગ્ન સમારોહ પાછળ પૈસા વેડફવાના બદલે ભણતર અને રોજગાર પાછળ ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ