Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઐતિહાસિક ધરોહર સમાન ઇડર ગઢ પ્રત્યે ઇડર શહેરના તેમજ આસપાસની ગઢ પ્રેમી જનતા ગઢ બચાવવા પરિક્રમા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. પરીક્રમાનો હેતુ ઈડરિયો ગઢ બચાવવાનો હતો. છેલ્લા દોઢેક વર્ષથી ગઢની પાછળના ભાગે ખનન માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવી રહ્યુ છે. તેને અટકાવવા યોજાયેલી પરિક્રમા યાત્રા ગઢ બચાવો આંદોલનના એક ભાગરૂપે જ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ