Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રોવિડન્ટ ફંડના ખાતેદારોને આ વર્ષે તેમના નિવૃત્તિ ભંડોળ પર ઓછું વ્યાજ મળશે પણ તેમને સૌ પ્રથમ વાર તેમના ફંડમાંથી ઈક્વિટીમાં રોકાયેલી રકમના બદલામાં યુનિટ્સ આપવામાં આવશે. આને કારણે તેમને ગયા વર્ષ જેટલું જ અથવા તો તેનાથી વધુ વળતર મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ