વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધન કરશે. જ્યાંથી પોતાના સંબોધનમાં પીએમ મોદી દેશની જનતા પાસે મંગાવેલા સૂચનોમાંથી 50 સૂચનોનો સમાવેશ કરે તેવી સંભાવના છે. 15મી ઓગસ્ટે લાલ કિલ્લાથી વડાપ્રધાન દેશને સંબોધશે, જેમનું ભાષણ ટીવી , રેડિયો સિવાય ગૂગલ અને યૂટ્યૂબ પર પણ લાઇવ સ્ટ્રીમ થશે. કરોડો ભારતીયો સુધી પોતાનું ભાષણ પહોંચાડવા માગે છે. જે માટે you tube અને google સાથે સ્પેશ્યલ કરાર કરાયા છે. જેને પગલે તમે ગૂગલ પર પણ પ્રધાનમંત્રીની સ્પીચ લાઇવ જોઈ શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધન કરશે. જ્યાંથી પોતાના સંબોધનમાં પીએમ મોદી દેશની જનતા પાસે મંગાવેલા સૂચનોમાંથી 50 સૂચનોનો સમાવેશ કરે તેવી સંભાવના છે. 15મી ઓગસ્ટે લાલ કિલ્લાથી વડાપ્રધાન દેશને સંબોધશે, જેમનું ભાષણ ટીવી , રેડિયો સિવાય ગૂગલ અને યૂટ્યૂબ પર પણ લાઇવ સ્ટ્રીમ થશે. કરોડો ભારતીયો સુધી પોતાનું ભાષણ પહોંચાડવા માગે છે. જે માટે you tube અને google સાથે સ્પેશ્યલ કરાર કરાયા છે. જેને પગલે તમે ગૂગલ પર પણ પ્રધાનમંત્રીની સ્પીચ લાઇવ જોઈ શકાશે.