વડાપ્રધાન નરેંદ્ર મોદી આલ્ફ્રેડ સ્કૂલના કાર્યક્રમમાં ભાગ લેવા માટે 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીના કાર્યક્રમમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે.
રાજકોટ ખાતે આવેલી આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીએ અભ્યાસ કર્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 26 કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેના ઉદઘાટના કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ ઉપરાંત આણંદમાં ચોકલેટ ફેક્ટરીનું પણ ઉદઘાટન કરશે.
વડાપ્રધાન નરેંદ્ર મોદી આલ્ફ્રેડ સ્કૂલના કાર્યક્રમમાં ભાગ લેવા માટે 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીના કાર્યક્રમમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે.
રાજકોટ ખાતે આવેલી આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીએ અભ્યાસ કર્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 26 કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેના ઉદઘાટના કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ ઉપરાંત આણંદમાં ચોકલેટ ફેક્ટરીનું પણ ઉદઘાટન કરશે.