Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બ્લોગ લખીને પોતાની સંવેદના અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. આ બ્લોગથી તેમણે દિવંગત અટલ બિહારી વાજપેયીને શબ્દાંજલિ અર્પી છે અને એમની સાથે વિતાવેલો સમય, એમના માર્ગદર્શન સહિતના પળોને યાદ કરી છે. મેરે અટલજી...બ્લોગમાં પીએમ મોદીએ લખ્યું કે મન નથી માનતું કે અટલજી નથી રહ્યાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ