Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કટકમાં આયોજિત એક જાહેરસભાને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદી પોતાની સરકારની ઉપલબ્ધિઓ જણાવી રહ્યા છે તો સાથે સાથે વિપક્ષી પાર્ટીઓ પર પણ હુમલો બોલી રહ્યા છે. પીએમ મોદીને જણાવ્યું કે અમારી સરકાર કોઈ પણ જનપથથી નહીં પણ જનમતથી ચાલે છે. જયારે કમિટમેન્ટથી સરકાર ચાલે છે ત્યારે દેશના સર્જિકલ સ્ટ્રાઈક થાય છે. સરકારી પ્રક્રિયાઓને જટિલ બનાવતા ૧૪૦૦ કાયદા દૂર થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ