Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપરવાસ આંદોલનને પગલે અમદાવાદના પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં પણ સલામતી વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. કલમ 144નો અમલ થઈ રહ્યો છે. પાસ સમર્થકોની અટકાયત કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ