-
પાંચ રાજ્યો પૈકી છત્તીસગઢમાં સૌ પ્રથમ પ્રથમ તબક્કામાં 18 બેઠકો માટે 12 નવે. સોમવારના રોજ મતદાન થવાનું છે. આ 18 મત વિસ્તારો પૈકી મોટા ભાગના વિસ્તારો નકસ્લી પ્રભાવી હેઠળ છે. તમામ મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ભાજપના મુખ્યમંત્રી રમણસિંહના મત વિસ્તાર રાજનંદગાંવમાં 12મીએ મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 72 બેઠકો માટે 20મી નવે.ના રોજ મતદાન હાથ ધરાશે. 11 ડિસે.ના રોજ પરિણામ જાહેર કરાશે.
-
પાંચ રાજ્યો પૈકી છત્તીસગઢમાં સૌ પ્રથમ પ્રથમ તબક્કામાં 18 બેઠકો માટે 12 નવે. સોમવારના રોજ મતદાન થવાનું છે. આ 18 મત વિસ્તારો પૈકી મોટા ભાગના વિસ્તારો નકસ્લી પ્રભાવી હેઠળ છે. તમામ મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ભાજપના મુખ્યમંત્રી રમણસિંહના મત વિસ્તાર રાજનંદગાંવમાં 12મીએ મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 72 બેઠકો માટે 20મી નવે.ના રોજ મતદાન હાથ ધરાશે. 11 ડિસે.ના રોજ પરિણામ જાહેર કરાશે.