Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનવાની જ છે એવા વિશ્વાસ સાથે પક્ષના નેતાઓને ચેતવણી આપી કે જે કોઇ મંત્રી કે મુખ્યમંત્રી બને પરંતુ જો તેઓ પોતાના કાર્યકરો માટે દરવાજા ખુલ્લા નહીં રાખે તો 15 મિનિટ બાદ તે ન તો મંત્રી હશે ન તો મુખ્યમંત્રી. અગર નેતા આપકે બીચ નહીં રહેગા તો વો નેતા ભી નહીં રહેગા. કેમ કે લાખો કાર્યકરોના લોહી-પરસેવાથી જ સરકાર બને છે અને જો તેમના માટે મંત્રી-મુખ્યમંત્રી ઉપલબ્ધ નહીં હોય તો એ કાર્યકરોનું અપમાન છે.

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનવાની જ છે એવા વિશ્વાસ સાથે પક્ષના નેતાઓને ચેતવણી આપી કે જે કોઇ મંત્રી કે મુખ્યમંત્રી બને પરંતુ જો તેઓ પોતાના કાર્યકરો માટે દરવાજા ખુલ્લા નહીં રાખે તો 15 મિનિટ બાદ તે ન તો મંત્રી હશે ન તો મુખ્યમંત્રી. અગર નેતા આપકે બીચ નહીં રહેગા તો વો નેતા ભી નહીં રહેગા. કેમ કે લાખો કાર્યકરોના લોહી-પરસેવાથી જ સરકાર બને છે અને જો તેમના માટે મંત્રી-મુખ્યમંત્રી ઉપલબ્ધ નહીં હોય તો એ કાર્યકરોનું અપમાન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ