-
ભારતીય રેલવે દ્વારા આગામી બે વર્ષમાં 4 લાખ લોકોને નોકરીઓ આપવામાં આવશે. રેલવેમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ગયા વર્ષે દોઢ લાખ લોકોને નોકરીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આગમી વે વર્ષમાં રેલવેમાંથી જેએ નિવૃત થઇ રહ્યાં છે અને અન્ય જરૂરીયાતને જોતાં બે વર્ષમાં 4 લાખ લોકોને રોજગારીની તકો મળશે. રેલવેમાં પણ 10 ટકા અનામતનો અમલ થશે.
-
ભારતીય રેલવે દ્વારા આગામી બે વર્ષમાં 4 લાખ લોકોને નોકરીઓ આપવામાં આવશે. રેલવેમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ગયા વર્ષે દોઢ લાખ લોકોને નોકરીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આગમી વે વર્ષમાં રેલવેમાંથી જેએ નિવૃત થઇ રહ્યાં છે અને અન્ય જરૂરીયાતને જોતાં બે વર્ષમાં 4 લાખ લોકોને રોજગારીની તકો મળશે. રેલવેમાં પણ 10 ટકા અનામતનો અમલ થશે.