Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પોતાના જ ગુરૂકુળની સગીરા પર બળાત્કાર અને અન્ય ગુનાઓ બદલ જોધપુરની જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામની પેરોલ અર્જી રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હાઇકોર્ટે તેમને પેરાલ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. અગાઉ તેમણે પેરેલ કમિટિ સમક્ષ 20 દિવસની પેરોલ માંગી હતી પરંતુ તેનો ઇન્કાર કરાતા તેમના વકીલે હાઇકોર્ટમાં પેરોલની માંગણી કરી હતી. કોર્ટે જો કે તેમને જિલ્લા પેરોલ કમિટિ સમક્ષ રજી કરવાની મંજૂરી આપી છે.

     

     

     

  • પોતાના જ ગુરૂકુળની સગીરા પર બળાત્કાર અને અન્ય ગુનાઓ બદલ જોધપુરની જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આસારામની પેરોલ અર્જી રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હાઇકોર્ટે તેમને પેરાલ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. અગાઉ તેમણે પેરેલ કમિટિ સમક્ષ 20 દિવસની પેરોલ માંગી હતી પરંતુ તેનો ઇન્કાર કરાતા તેમના વકીલે હાઇકોર્ટમાં પેરોલની માંગણી કરી હતી. કોર્ટે જો કે તેમને જિલ્લા પેરોલ કમિટિ સમક્ષ રજી કરવાની મંજૂરી આપી છે.

     

     

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ