Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશનાં વારાણસી ખાતે આયોજિત ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સમારંભમાં સંબોધન કરતાં મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં લાંબા સમય સુધી શાસન કરનાર પાર્ટીએ તેના જ વડા પ્રધાન દ્વારા ક્યાં લૂંટ ચાલી રહી છે તે શોધી કાઢયું હોવા છતાં તે ભ્રષ્ટાચાર અટકાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. પરંતુ ભાજપની સરકારે તેના સાડા ચાર વર્ષના શાસનમાં એક રૂપિયામાંથી થતી ૮૫ પૈસાની લૂંટને અટકાવી દીધી છે. કેન્દ્રમાંથી ફાળવાતા એક રૂપિયામાંથી ફક્ત ૧૫ પૈસા લાભાર્થી સુધી પહોંચે છે તેવું નિવેદન કરનાર સ્વ. રાજીવ ગાંધીનું નામ લીધા વિના મોદીએ જણાવ્યું હતું કે, વર્ષો સુધી કોંગ્રેસની સરકારોએ આ ઉઘાડી લૂંટને અટકાવવા કોઈ પગલાં લીધાં નહોતાં. મારી સરકારે વિવિધ યોજનાઓ દ્વારા લાભાર્થીઓના બેન્ક ખાતાઓમાં સીધા રૂપિયા ૫,૮૦,૦૦૦ કરોડ જમા કરાવ્યાં છે.
 

ઉત્તર પ્રદેશનાં વારાણસી ખાતે આયોજિત ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સમારંભમાં સંબોધન કરતાં મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં લાંબા સમય સુધી શાસન કરનાર પાર્ટીએ તેના જ વડા પ્રધાન દ્વારા ક્યાં લૂંટ ચાલી રહી છે તે શોધી કાઢયું હોવા છતાં તે ભ્રષ્ટાચાર અટકાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. પરંતુ ભાજપની સરકારે તેના સાડા ચાર વર્ષના શાસનમાં એક રૂપિયામાંથી થતી ૮૫ પૈસાની લૂંટને અટકાવી દીધી છે. કેન્દ્રમાંથી ફાળવાતા એક રૂપિયામાંથી ફક્ત ૧૫ પૈસા લાભાર્થી સુધી પહોંચે છે તેવું નિવેદન કરનાર સ્વ. રાજીવ ગાંધીનું નામ લીધા વિના મોદીએ જણાવ્યું હતું કે, વર્ષો સુધી કોંગ્રેસની સરકારોએ આ ઉઘાડી લૂંટને અટકાવવા કોઈ પગલાં લીધાં નહોતાં. મારી સરકારે વિવિધ યોજનાઓ દ્વારા લાભાર્થીઓના બેન્ક ખાતાઓમાં સીધા રૂપિયા ૫,૮૦,૦૦૦ કરોડ જમા કરાવ્યાં છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ