Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આરએસએસના નેતા ઇન્દ્રેશકુમારે એવો ગંભીર આરોપ મૂક્યો છે કે અયોધ્યામાં વિવાદી જમીન પર રામ મંદિર બાંધવા સામે કોંગ્રેસ, સામ્યવાદીઓ અને બે કે ત્રણ જજો ગુનેગાર છે...! તેમણે પૂણેમાં એક સંબોધન વખતે કહ્યું કે આ પરિબળોના કારણે મંદિર બનતું નથી.તેમણે માંગણી કરી કે સરકારે મંદિર નિર્માણ માટે વટહુકમ લાલવો જોઇએ. અમારૂ માનવુ છે કે વહેલી તકે ન્યાય મળવો જોઇએ. પૂણેમાં તેઓ રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યાં હતા.

  • આરએસએસના નેતા ઇન્દ્રેશકુમારે એવો ગંભીર આરોપ મૂક્યો છે કે અયોધ્યામાં વિવાદી જમીન પર રામ મંદિર બાંધવા સામે કોંગ્રેસ, સામ્યવાદીઓ અને બે કે ત્રણ જજો ગુનેગાર છે...! તેમણે પૂણેમાં એક સંબોધન વખતે કહ્યું કે આ પરિબળોના કારણે મંદિર બનતું નથી.તેમણે માંગણી કરી કે સરકારે મંદિર નિર્માણ માટે વટહુકમ લાલવો જોઇએ. અમારૂ માનવુ છે કે વહેલી તકે ન્યાય મળવો જોઇએ. પૂણેમાં તેઓ રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યાં હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ