Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • જાણીતા સ્ક્લ્પચર અને પદ્મશ્રી વિજેતા કાંતિભાઇ બી. પટેલે જે સમાજમાંથી પામ્યા એ સમાજને પરત આપવું એવા ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિધ્ધાંતને અનુસરીને પોતાની કરોડોની મિલ્કત જેમાં જમીન અને બાંધકામ સહિતની ચીકૂવાડી દિલ્હીની સાંસ્કૃતિક સંસ્થા લલિત કલા અકાદમીને ભેટ આપી દીધી છે. આ ભેટનો સ્વીકાર કરવા દિલ્હીથી એક પ્રતિનિધિમંડળે તેમની સાથે બેઠક યોજી હતી. સમાજમાં આવા દાનવીર મળવા ખૂબ મુશ્કેલ છે.

     

  • જાણીતા સ્ક્લ્પચર અને પદ્મશ્રી વિજેતા કાંતિભાઇ બી. પટેલે જે સમાજમાંથી પામ્યા એ સમાજને પરત આપવું એવા ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિધ્ધાંતને અનુસરીને પોતાની કરોડોની મિલ્કત જેમાં જમીન અને બાંધકામ સહિતની ચીકૂવાડી દિલ્હીની સાંસ્કૃતિક સંસ્થા લલિત કલા અકાદમીને ભેટ આપી દીધી છે. આ ભેટનો સ્વીકાર કરવા દિલ્હીથી એક પ્રતિનિધિમંડળે તેમની સાથે બેઠક યોજી હતી. સમાજમાં આવા દાનવીર મળવા ખૂબ મુશ્કેલ છે.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ