-
દિલ્હીમાં આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષો અગાઉથી નક્કી કરાયેલી રણનીતિ અનુસાર સદનમાં, વિવિધ રાજ્યોમાં હિંસાત્મક ટોળા દ્વારા બચ્ચા ચોર અને ગૌરક્ષાના નામે નિર્દોષોની કરાતી હત્યાઓ તથા આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યને દરજ્જો સહિતના અન્ય મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. અધ્યક્ષ સુમિત્રા મહાજને ગૃહની કાર્યવાહી સ્થગિત રાખી હતી. 10 ઓગસ્ટ સુધી ચાલનાર આ સત્રના પહેલાં જ દિવસે વિપક્ષો વરસાદી વાદળાની જેમ સરકાર પર તૂટી પડ્યા છે ત્યારે સત્રમાં આગળ શું થશે તે પણ એક વિચારણીય બાબત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
-
દિલ્હીમાં આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષો અગાઉથી નક્કી કરાયેલી રણનીતિ અનુસાર સદનમાં, વિવિધ રાજ્યોમાં હિંસાત્મક ટોળા દ્વારા બચ્ચા ચોર અને ગૌરક્ષાના નામે નિર્દોષોની કરાતી હત્યાઓ તથા આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યને દરજ્જો સહિતના અન્ય મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. અધ્યક્ષ સુમિત્રા મહાજને ગૃહની કાર્યવાહી સ્થગિત રાખી હતી. 10 ઓગસ્ટ સુધી ચાલનાર આ સત્રના પહેલાં જ દિવસે વિપક્ષો વરસાદી વાદળાની જેમ સરકાર પર તૂટી પડ્યા છે ત્યારે સત્રમાં આગળ શું થશે તે પણ એક વિચારણીય બાબત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.