Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઉત્તરપ્રદેશના ઔરેયામાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક એવા મૃતક આતંકીનું ડોમિસાઇલ એટલે કે વર્ષોથી રહેતો હોય તેવું પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું કે જે આતંકીને મુંબઇમાં 2008માં થયેલા આતંકી હુમલા વખતે જીવતો પકડીને કેસ ચલાવી ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો. આ શરમજનક બાબત માટે લેખપાલ અધિકારીને સસ્પેન્ડ કરાયો છે.

     

     

  • ઉત્તરપ્રદેશના ઔરેયામાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક એવા મૃતક આતંકીનું ડોમિસાઇલ એટલે કે વર્ષોથી રહેતો હોય તેવું પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું કે જે આતંકીને મુંબઇમાં 2008માં થયેલા આતંકી હુમલા વખતે જીવતો પકડીને કેસ ચલાવી ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો. આ શરમજનક બાબત માટે લેખપાલ અધિકારીને સસ્પેન્ડ કરાયો છે.

     

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ