નીતિઆયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકને સંબોધન કરતાં રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હવે સરકાર સમક્ષ દેશના આર્થિક વિકાસદરને બે આંકડામાં પહોંચાડવાનો પડકાર છે. ૨૦૧૭-૧૮ના ચોથા ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રનો વિકાસદર ૭.૭ ટકા પર પહોંચી ગયો હતો પરંતુ હવે તેને બે આંકડામાં લઈ જવાનો પડકાર આપણી સામે છે, તે માટે ઘણાં મહત્ત્વનાં પગલાં લેવાં પડશે.
નીતિઆયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકને સંબોધન કરતાં રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હવે સરકાર સમક્ષ દેશના આર્થિક વિકાસદરને બે આંકડામાં પહોંચાડવાનો પડકાર છે. ૨૦૧૭-૧૮ના ચોથા ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રનો વિકાસદર ૭.૭ ટકા પર પહોંચી ગયો હતો પરંતુ હવે તેને બે આંકડામાં લઈ જવાનો પડકાર આપણી સામે છે, તે માટે ઘણાં મહત્ત્વનાં પગલાં લેવાં પડશે.