Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વિશ્વના ક્રિકેટ જગતમાં સિક્કો જમાવનાર અને કેટલાક જેમને ક્રિકેટના ભગવાન કહે છે તે સચિન તેંડુલકરે જેમની પાસેથી ક્રિકેટના પાઠ શિખ્યા અને આગળ વધ્યા તે કોચ રમાકાંત આચરેકરનું આજે લાંબી બિમારી બાદ મુંબઇમાં નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. સચિને અનેકવાર એમ કહ્યું હતું કે તેમના કોચ રમાકાંતે તેમના જીવનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. અને તેમણે જે શિખવ્યું તેના કારણે ક્રિકેટમાં આગળ વધ્યા હતા.

  • વિશ્વના ક્રિકેટ જગતમાં સિક્કો જમાવનાર અને કેટલાક જેમને ક્રિકેટના ભગવાન કહે છે તે સચિન તેંડુલકરે જેમની પાસેથી ક્રિકેટના પાઠ શિખ્યા અને આગળ વધ્યા તે કોચ રમાકાંત આચરેકરનું આજે લાંબી બિમારી બાદ મુંબઇમાં નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. સચિને અનેકવાર એમ કહ્યું હતું કે તેમના કોચ રમાકાંતે તેમના જીવનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. અને તેમણે જે શિખવ્યું તેના કારણે ક્રિકેટમાં આગળ વધ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ