Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરની સરકારી સ્કૂલો અને કોલેજોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામાયણનાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાના નિર્ણયથી રાજકીય વિવાદ થવાનો અને રાજ્યમાં માહોલ બગડવાની આશંકાને જોતાં રાજ્ય સરકારે મંગળવારે એનો આદેશ પાછો ખેંચી લીધો છે. હકિકતે સ્કૂલ શિક્ષણ વિભાગને મુખ્ય સચિવ મોહમ્મદ યાકુબે સોમવારે સ્કૂલ શિક્ષણ કમિશનરને એ પત્ર લખ્યો હતો.
 

જમ્મુ-કાશ્મીરની સરકારી સ્કૂલો અને કોલેજોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામાયણનાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાના નિર્ણયથી રાજકીય વિવાદ થવાનો અને રાજ્યમાં માહોલ બગડવાની આશંકાને જોતાં રાજ્ય સરકારે મંગળવારે એનો આદેશ પાછો ખેંચી લીધો છે. હકિકતે સ્કૂલ શિક્ષણ વિભાગને મુખ્ય સચિવ મોહમ્મદ યાકુબે સોમવારે સ્કૂલ શિક્ષણ કમિશનરને એ પત્ર લખ્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ