કેરળમાં છેલ્લા ૧૦૦ વર્ષમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં ૩૨૪થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. જ્યારે ૮ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૧૬૭ લોકોનાં મોત થયા છે. રાજ્યમાં મુશળધાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે અને શહેરો તેમજ ગામડાઓમાં અને ખેતરોમાં નદીઓનાં પાણી ફરી વળ્યા છે. રાજ્યનાં ૨,૨૩,૧૩૯થી વધુ લોકો ઘરબાર વિનાના થઈ ગયા છે અને ૧૫૬૮ રાહત કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે.
કેરળમાં છેલ્લા ૧૦૦ વર્ષમાં આવેલા ભયાનક પૂરમાં અત્યાર સુધીમાં ૩૨૪થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. જ્યારે ૮ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૧૬૭ લોકોનાં મોત થયા છે. રાજ્યમાં મુશળધાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે અને શહેરો તેમજ ગામડાઓમાં અને ખેતરોમાં નદીઓનાં પાણી ફરી વળ્યા છે. રાજ્યનાં ૨,૨૩,૧૩૯થી વધુ લોકો ઘરબાર વિનાના થઈ ગયા છે અને ૧૫૬૮ રાહત કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે.