Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર, ગ્લોબલ ર્વોિમગ અને માણસની બેદરકારીને કારણે ભારતના કિનારાના વિસ્તારોની જમીન સમુદ્રમાં ગરકાવ થઇ રહી છે. છેલ્લા ૨૬ વર્ષોમાં દેશનો ૧/૩ ભાગ સમુદ્રમાં સમાઇ ગયો છે. કેન્દ્રીય ભૂ-વિજ્ઞાાન મંત્રાલયમાં કાર્યરત નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચના તાજેતરના એક અભ્યાસમાંથી જાણવા મળ્યું હતું કે, ૧૯૯૦થી ૨૦૧૬ના સમયગાળા વચ્ચે ૨૬ વર્ષ દરમિયાન ૬૬૩૨ કિમી લાંબા દરિયા કિનારાનો ૧/૩ ભાગ પાણીમાં સમાઇ ગયો છે. દેશમાં કિનારાના વિસ્તારોની કુલ લંબાઇ ૭૫૧૭ કિમી છે પરંતુ, એમાંથી ૬૦૩૧ કિમીના વિસ્તારનો સરવે કરવામાં આવ્યો હતો.

પૂર, ગ્લોબલ ર્વોિમગ અને માણસની બેદરકારીને કારણે ભારતના કિનારાના વિસ્તારોની જમીન સમુદ્રમાં ગરકાવ થઇ રહી છે. છેલ્લા ૨૬ વર્ષોમાં દેશનો ૧/૩ ભાગ સમુદ્રમાં સમાઇ ગયો છે. કેન્દ્રીય ભૂ-વિજ્ઞાાન મંત્રાલયમાં કાર્યરત નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચના તાજેતરના એક અભ્યાસમાંથી જાણવા મળ્યું હતું કે, ૧૯૯૦થી ૨૦૧૬ના સમયગાળા વચ્ચે ૨૬ વર્ષ દરમિયાન ૬૬૩૨ કિમી લાંબા દરિયા કિનારાનો ૧/૩ ભાગ પાણીમાં સમાઇ ગયો છે. દેશમાં કિનારાના વિસ્તારોની કુલ લંબાઇ ૭૫૧૭ કિમી છે પરંતુ, એમાંથી ૬૦૩૧ કિમીના વિસ્તારનો સરવે કરવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ