પટિયાલા હાઉસ કોર્ટે ૧૯૮૪ના શીખ રમખાણો મામલે બે લોકોને દોષિત ગણ્યા છે, જેમાં યશપાલને ફાંસીની સજા, જ્યારે નરેશ સેહરાવતને જનમટીપની સજા સંભળાવતો ચુકાદો આપવામાં આવ્યો છે.
મહિપાલપુરમાં બે શીખ ઘરોને સળગાવવાના અને હત્યાના મામલે ૧૪ નવેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટે બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા હતા. મૃતક અવતારસિંહ અને હરદેવસિંહની હત્યા અને ઘર સળગાવવાને મામલે બંને દોષિતોને આ સજા સંભળાવવામાં આવી છે.
પટિયાલા હાઉસ કોર્ટે ૧૯૮૪ના શીખ રમખાણો મામલે બે લોકોને દોષિત ગણ્યા છે, જેમાં યશપાલને ફાંસીની સજા, જ્યારે નરેશ સેહરાવતને જનમટીપની સજા સંભળાવતો ચુકાદો આપવામાં આવ્યો છે.
મહિપાલપુરમાં બે શીખ ઘરોને સળગાવવાના અને હત્યાના મામલે ૧૪ નવેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટે બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા હતા. મૃતક અવતારસિંહ અને હરદેવસિંહની હત્યા અને ઘર સળગાવવાને મામલે બંને દોષિતોને આ સજા સંભળાવવામાં આવી છે.