Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પટિયાલા હાઉસ કોર્ટે ૧૯૮૪ના શીખ રમખાણો મામલે બે લોકોને દોષિત ગણ્યા છે, જેમાં યશપાલને ફાંસીની સજા, જ્યારે નરેશ સેહરાવતને જનમટીપની સજા સંભળાવતો ચુકાદો આપવામાં આવ્યો છે.
મહિપાલપુરમાં બે શીખ ઘરોને સળગાવવાના અને હત્યાના મામલે ૧૪ નવેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટે બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા હતા. મૃતક અવતારસિંહ અને હરદેવસિંહની હત્યા અને ઘર સળગાવવાને મામલે બંને દોષિતોને આ સજા સંભળાવવામાં આવી છે.

પટિયાલા હાઉસ કોર્ટે ૧૯૮૪ના શીખ રમખાણો મામલે બે લોકોને દોષિત ગણ્યા છે, જેમાં યશપાલને ફાંસીની સજા, જ્યારે નરેશ સેહરાવતને જનમટીપની સજા સંભળાવતો ચુકાદો આપવામાં આવ્યો છે.
મહિપાલપુરમાં બે શીખ ઘરોને સળગાવવાના અને હત્યાના મામલે ૧૪ નવેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટે બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા હતા. મૃતક અવતારસિંહ અને હરદેવસિંહની હત્યા અને ઘર સળગાવવાને મામલે બંને દોષિતોને આ સજા સંભળાવવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ