Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છોટાઉદેપુર જિલ્લાની આશ્રમશાળામા બે બાળકીઓનાં ભેદી મોતનો મામલો સામે આવ્યો છે. અડધા કલાકના સમયગાળામાં એક પછી એક એમ બંને બાળકીઓ મોતને ભેટી હતી. મૃતક બાળકીઓના પરિવારોજનોએ બાળકીઓના પીએમ નહીં કરાવતાં મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે તો સાથે વિવાદ પણ સર્જાયો છે. ઘટના અંગે સત્તાધિશોએ પણ કોઈ સત્તાવાર નિવેદન કર્યું નથી. આશ્રમશાળાના સંચાલકો સામે પગલાં લેવાની લોકફરિયાદ થઈ રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ